ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
પેન્શનરને મળવાપાત્ર અંત્યેષ્ટિની રકમ
2
3
ગુજરાત સરકારે પેન્શનરનું અવસાન થાય ત્યારે પેન્શનરને આર્થિક મુશ્કેલી પડે નહિ તે માટે આવા પેન્શનરને તાત્કાલિક સહાય મળી રહે તે આશયથી એક વધારાનું પેન્શન આપવામાં આવે છે.
4
પેન્શનની રકમ :- અવસાન સમયનું મુળ પેન્શન તથા મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ
My Telegram Channel
5
નોંધ:-
મેડિકલ એલાઉન્સનો સમાવેશ થતો નથી.https://t.me/satnamedusafar
6
આ રકમ પેન્શનરે જેને વારસદાર તરીકે નિયુક્ત કરેલ હોય તેને જ મળે છે.Created By
7
ભવિષ્યમાં કોઇ મુશ્કેલી પડે નહિ તે માટે નોમીનેશન ખાસ કરાવી લેવું.Satnam S.Patel
8
આવી રકમ કુટુંબ પેન્શનરના અવસાનના સમયે તેના વારસદારને આવી રકમ મળવા પાત્ર નથી.Adarsh Kanya Vidyalaya,Bhandu
9
Ta.Visnagar Dist.Mehsana
10
www.edusafar.com
11
પેન્શનરનું અવસાન થતાં કુટુંબ પેન્શન મેળવવા માટે કરવામાં આવતી કાર્યવાહીના મુદ્દાઓ
12
૧)પેન્શનરના અવસાન અંગેની જાણ સંબધીત તિજોરી અધિકારી તથા બેંકને જાણ કરવી.
13
ર)પેન્શનરના અવસાનનો અધિકૃત દાખલો સાથે રાખવો. બે-ત્રણ વધારાની ઝેરોક્ષ નકલ સાથે રાખવી
14
૩)કુટુંબ પેન્શન મેળવનાર પેન્શનરે પ્રથમવાર પેન્શન મેળવવા માટે તિજોરી અધિકારી સમક્ષ રૂબરૂમાં હાજર થઇ સહી કરવાની રહેશે.
15
૪)તિજોરી અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થતી વેળાએ કુટુંબ પેન્શનરે પોતાના પાસપોર્ટ સાઇઝના બે ફોટા રજુ કરવા.
16
પ) ત્રણ રેવન્યુ ટીકીટ સાથે રાખવી.
17
૬)કુટુંબ પેન્શનરે પોતાના નામનું વ્યક્તિગત બચત ખાતું બેંકમાં ખોલાવવાું અને તેની પાસબુક રજુ કરવી.
18
૭)દર વર્ષે નિયત સમયે હયાતીનો દાખલો પોતે જે યોજના હેઠળ પેન્શન મેળવતા હોય તે માટે નક્કી કરેલ સમયે રજૂ કરવો.
19
૮)કુટુંબ પેન્શનરે તેના અવસાન સમયે બાકી નીકળતી લેણી રકમ મળવાપાત્ર વ્યક્તિના નામનું નોમીનેશન અલગ રીતે કરવું.
20
૯)કુટુંબ પેન્શનરે પોતાની બેંકમાં રાખેલ બચત ખાતામાં બેંકના નિયમાનુસાર નોમીનેશન કરી તેની નોંધ કરાવવી.
21
૧૦)પેન્શનરની પી.પી.ઓ. બુક (લાલ ચોપડી) સાથે રાખવી.
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100