Shri R.k.Parikh arts and Science College Petlad
( Dep.Psychology ) Pepar Code : UA01GPSY52
PSYCHOLOGY OF PERSONAL ADJUSTMENT
2021 -22 : વૈયક્તિક સમાયોજનનું મનોવિજ્ઞાન
Course Objective : To introduce students to the basic concept of the
Field of Psychology.
B.A .Semester : 1
1 : સમાયોજનનો ખ્યાલ અને આંતરવૈયક્તિક સંબંધો
સમાયોજનની વ્યાખ્યા : “ સમાયોજન એટલે પોતાની જરૂરિયાતના સંતોષ અને પોતાના વાતાવરણ વચ્ચે સમાયોજન સાધવાના વ્યક્તિના પ્રયત્નોની અસરકારક્તા “ - કોલમેન
સમાયોજનની ઉપયોગિતા :
(1) પરંપરાગત માન્યતાઓ (2) ધર્મ – કર્મની માન્યતાઓ (3) પ્રચલિત અર્થ વિજ્ઞાન : જ્યોતિષ વિધ્યા , મસ્તિષ્ક વિધ્યા , સામુદ્રિક વિધ્યા , હસ્તરેખા .
આંતર વૈયક્તિક સંબંધોનું મહત્વ :
2 : મનોજાતીય સમાયોજન અને વૃદ્ધાવસ્થામાં સમાયોજન �
(1) શારીરિક ફેરફારો : દ્રષ્ટિની ક્ષીણતા, શ્રવણની ક્ષીણતા,
(2) માનસિક ફેરફારો : બુદ્ધિ , સ્મરણ શક્તિ , શિક્ષણ ક્ષમતા , પ્રત્યક્ષીકરણ .
3 : શાળા સમાયોજન
4 : કૌટુંબિક સમાયોજન
Thank you ….