1 of 6

Environment

વિવિધ માનવ જૂથો અને પર્યાવરણ સાથેનો સબંધ

BY

BRIJESH M PRAJAPATI

2 of 6

વિવિધ માનવ જૂથોના પર્યાવરણ સાથેના સબંધો.

પર્યાવરણની જુદા-જુદા માનવ જૂથોપર અસરો વર્તાય છે.જેમ કે સ્ત્રીઓ,બાળકો,આદિવાસીઓ વગેરે.

  1. સ્ત્રીઓ :
  2. ભારતના સમાજમાં સ્ત્રીઓ નબળું અંગ ગણાય છે.
  3. ભારતમાં સ્ત્રીઓનુ પ્રમાણ 49.9% છે
  4. પુરુષોનું પ્રમાણ 50.1% છે.
  5. ભારતીય સમાજ પુરુષ પ્રધાન છે.
  6. ભારતમાં પુરુષોનું સ્થાન પ્રથમ અને સ્ત્રીઓનુ સ્થાન દ્ધિતીય ગણાય છે.
  7. પર્યાવરણની સૌથી વધારે અસર સ્ત્રીઓ પર થાય છે.
  8. ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને ગરીબ,ભૂમિહીન પરિવારો તથા નાના અને સીમાંત ખેડૂતોના પરિવારોની મહિલાઓ પર વધારે વિપરીત અસર પડે છે.
  9. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં પરિવારો માટે બળતણ,ઘાસચારો અને પાણી જેવી જરૂરિયાતો એકત્ર કરવાનું કામ પરંપરાગત રીતે મહિલાઓ કરતી આવી છે.

3 of 6

  • સૌથી વધુ મુસીબત મહિલાઓને સૂકા અને અર્ધસૂકા વિસ્તારોમાં તથા ટેકરીયાળ અને પર્વતીય વિસ્તારમાં પડે છે.
  • સ્ત્રીઓ બળતણ માટે લાકડા,વૃક્ષના પાન નો ઉપયોગ કરે છે.
  • આમ, તમામ વિસ્તારમાં સતતવૃક્ષો અને જંગલોનો નાશ થતો રહ્યો છે.
  • અનેક વિસ્તારોમાં મહિલાઓ રોજના 5 થી 6 કલ્લાક બળતણ,ઘાસચારો.અને પાણી એકત્ર માટે વાપરે છે.

4 of 6

(B) બાળકો

  • ભારતમાં અતિ વસ્તીનું પ્રમાણ જોવાં મળે છે
  • ભારતમાં 40% લોકો ગરીબીની રેખા જીવનજીવે છે.
  • ગરીબ બાળકોને પૂરતોપોષણયુક્ત ખોરાક મળતો નથી.
  • પીવા માટેનું શુદ્ધ પાણી પણ મળતું નથી.જેના લીધે બાળકોનો વિકાસ રૂધાય છે.તેમજ બાળકો અનેક રોગોનો ભોગ બને છે.
  • એક અભ્યાસના મત મુજબ ભારતમાં ગરીબ બાળકોના માત્ર 2% બાળકો જ બાળકો જ તેજસ્વી જણાયા છે.
  • જ્યારે અપરાધી બાળકોનું પ્રમાણ તેના કરતા વધુ જોવા મળે છે.
  • ગરીબ લોકો ઝપડપટ્ટીમાં વસવાટ કરે છે.
  • આવા વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જોવા મળે છે.તેમ જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.

5 of 6

  • બાળકો કચરો વીણવાનું
  • બળતણ એકત્રિત કરવાનું
  • નાના બાળકોને સાચવવાનું જેવા કાર્યો બજાવતા હોય છે.
  • શિક્ષણ મેળવી શકતા નથી આ રીતે પર્યાવરણના તત્વોની બાળકો પર અસરો પડે છે.

6 of 6

(C) આદિવાસીઓ

  • આદિવાસીઓ પહેલા કુદરતના સાનિધ્યમાં જીવન વિતાવતા હતા.
  • આદિવાસીઓ મુખ્યત્વે જંગલ માંથી અનેકવિધ ચીજવસ્તુઓ એકત્રિત કરી જીવન નિર્વાહ કરતાં.
  • સ્વતંત્રતા બાદ સંસ્કૃતિકરણની પ્રક્રિયા વધવા લાગી છે.અને જંગલોનો વહીવટ સરકાર હસ્તક આવ્યો.પરિણામે આદિવાસીઓને જંગલો તરફથી સ્થળાંતરકરવાની ફરજ પડી છે.
  • આમ આદિવાસીઓ સમાજ સાથે રહેતા થયા.
  • આદિવાસીઓ પર્યાવરણની ગોદમાં સ્વાવલંબી હતા જે હવે વધુ ને વધુ પરાવલંબી બનતા ગયા છે.

આમ, પર્યાવરણની અસરો તેમના પર જોઈ શકાય છે.