1 of 11

2 of 11

3 of 11

નામ : જોષી નિકિતા પ્રકાશભાઈ� ધોરણ : �રોલ નંબર : ૩૬�વિષય : વિજ્ઞાન અને ટેક્નોલોજી�વિષયાંગ : અણુઓ� કૉલેજ : શ્રી.એ.એમ.પટેલ મહિલા એજ્યુકેશન ,ઊંઝા .� વર્ષ : 2022-23�

4 of 11

વિષયાભિમુખ �નીચેના પ્રશ્નોના જવાબ આપો�1એકસરખા પરમાણુઓના સમૂહ ને શું કહેછે ?�2 હાઇડ્રોજન તત્વોની સંજ્ઞા કઈ છે ?�3 બધા તત્વો સાથે મળીને શુ બનાવે છે?

5 of 11

અણુઓ�

  • અણુ બે અથવા વધારે પરમાણુઓના સમૂહ છે.
  • જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઇ શકે છે. અથવા પરસ્પર આકર્ષણબળ દ્રારા મજબૂતાઇથી જોડાઈને રહેછે.
  • કોઈ તત્વ અસ્તિત્ત્વ ધરાવે છે. જે સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય છે.
  • પરમાણુઓ સાયોજાઈ ને અણુ બનાવે છે.

6 of 11

તત્વના અણુઓ�

  • એક જ પ્રકારના પરમાણુઓથી અણુ બનેછે.
  • ઉ.દા આગોંન
  • હિલિયમ
  • મોટા ભાગના અધાતુ તત્વોમો આવુ નથી.
  • ઉ.દા ઓક્સિજનના બે અણુ જોડાવાથી દ્રી પરીમાણવિય અણુ બને છે. જો ૩અણુ જોડાય તો ઓઝોન બને છે.
  • કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવિય કહેછે.
  • ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટા અને સુનીચિઅત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા

હોય છે.

7 of 11

સંયોજનના અણુઓ�

  • જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નીચિર્ત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરેછે.
  • આયન એટલે શું ?
  • ધાતુ અને અધાતુ સંયોજન વિજભારિત ધટકોના બનેલા હોય છે. આ વિભાજિત ધટકોના બનેલા હોય છે. આ વિભાજિત ધટકોને આયનો કહેછે.

8 of 11

  • આયન એ ધન વીજભારિત કે ઋણ વીજભા રીત હોય છે.
  • ઋણ વિજભારીત આયનને એનાયન કહેછે.
  • ધન વિજભારીત આયનને કેટાયન કહેછે.
  • ઉ.દા. સોડિયમ ક્લોરાઇડ

9 of 11

  • મૂલ્યાંકન કસોટી�નીચેની ખાલી જગ્યા પૂરો.�1 એક જ પ્રકારના પરમાણુઓથી____બને છે.�2 ઓક્સિજનના બે અણુ જોડાવાથી____ બને છે.�3 ઓક્સિજનના ત્રણ અણુઓ જોડાવાથી ____ બને છે.�4 Nacl માં ધન વિજભારીત ____છે.�5 ઋણ વીજભારિત આયનને ____ કહે છે.

10 of 11

સ્વાધ્યાય�તત્વના અણુઓ વિશે ટુંક નોંધ લખો.

11 of 11