શ્રી નાણોટા પ્રાથમિક શાળા
www.Educationgujarati.com
વિષય : સામાજિક વિજ્ઞાન
ધોરણ : 8
વિષયાંગ : ખનીજ અને ઊર્જા સંસાધન
ખનીજ એટલે શું ?
જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે.
ખનીજ
પૃથ્વીનાં આંતરિક ક્ષેત્રોમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને અયસ્ક ‘ કહે છે .
અયસ્કનું શુદ્ધીકરણ કર્યા પછી જ વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે .
ખનીજ
ખનીજ
ખનીજ
ખનીજના પ્રકારો
ધાતુમય ખનીજો
અધાતુમય ખનીજો
ધાતુમય ખનીજો
ધાતુમય ( ધાત્વિક ) ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે .
ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતનાં વાહક હોય છે અને જેમાં ચમક અથવા તેજની વિશેષતા હોય છે .
ધાતુમય ખનીજો
ધાતુમય ખનીજો
અધાતુમય ખનીજો
અધાતુમય ખનીજો
Thanks!
www.Educationgujarati.com
Any Questions ?