ગુનો અને સમાજ �Crime and Society
B.A. SOCIOLOGY
UA05CSOC25
Dr. Alpesh Prajapati
શ્રી. આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ
યુનિટ-૧ અપરાધના સમાજશાસ્ત્રનો પરિચય
યુનિટ-૨ ગુનાનો પરિચય
યુનિટ-૩ અપરાધના સિદ્ધાંતો
યુનિટ-૪ સજા
૧. બદલાનો સિદ્ધાંત
૨. અટકાવવાનો સિદ્ધાંત
૩. સુધારણાનો સિદ્ધાંત
ડો. અલ્પેશ પ્રજાપતિ
આભાર
પ્રશ્ન-૧ અપરાધશાસ્ત્રનો અર્થ અને વિષયવસ્તુ સમજાવો.
પ્રશ્ન-૨. અપરાધશાસ્ત્રના ઉદભવ વિકાસ જણાવી, અપરાધશાસ્ત્રનું મહત્વ ચર્ચો.
પ્રશ્ન-૨. ગુનાનો ખ્યાલ સમજાવી, ગુનાના પ્રકારો જણાવો.
૧. ગુનાનો કાનૂની ખ્યાલ ૨. ગુનાનો વર્તનવાદી ખ્યાલ
૧. આર્થિક ગુના
૨. હિંસક ગુના
૩. શ્વેત ગુના
૪. ધંધાદારી ગુના
૫. સંગઠિત ગુના
પ્રશ્ન-૩ સધરલેન્ડ, બોન્ગર અને લેમરટ્ આપેલ ગુનાના પ્રકારો સમજાવો.
૧. મહાઅપરાધ ૨. ઓછા ગંભીર ગુના
૧. આર્થિક ગુના ૨. જાતીય ગુના
૩.રાજકીય ગુના ૪. વેરભાવના પ્રેરિત ગુના
૧. પરીસ્થિતજન્ય ગુના ૨. પદ્ધતિસરના ગુના
પ્રશ્ન-૪ ક્લીનાડ સમજાવેલ ગુનાના પ્રકારો સમજાવો.
૧. હિંસક ગુના
૨. મિલકત વિરુદ્ધના ગુના
૩. વ્યવસાયિક ગુના
૪. રાજકીય ગુના
૫. જાહેર-વ્યવસ્થા સંબંધિત ગુના
૬. પ્રલાણીગત ગુના
પ્રશ્ન-૫ વય અને લિંગના પાયા પર ગુનાના પ્રકારો સમજાવો
૧. બાળ ગુના
૨. યુવા અપરાધ ગુના
૩. સ્ત્રી ગુનાખોરી
પ્રશ્ન-૬.ગુનેગારનો અર્થ આપી, ગુનેગારોનું વર્ગીકરણ સમજાવો.
૧. સામાજિક ગુનેગારો ૨. વ્યક્તિમુલક ગુનેગારો
૧. બિનગુનેગારોની દુનિયામાં રહેતા ગુનેગારો
૨. ધંધાદારી ગુનેગારો
૩. સંગઠિત ગુનેગારો
૪.રીઢા ગુનેગારો
૫. મનોવિકૃત ગુનેગારો
૬. બિન-દ્રેષપૂર્ણ ગુનેગારો
પ્રશ્ન-૭. ગુનેગારોની બદલાતી તરાહ, તાસીર કે સ્વરૂપ સમજાવો.
૧. ગુનાની સંખ્યા અને પ્રમાણમાં વૃદ્ધિ
૨. ગુનાના વ્યાપ-વિસ્તારમાં વૃદ્ધિ
૩.ગુનાખોરીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વધતો ઉપયોગ.
૪. ગુનાખોરીનું વ્યવસાયીકરણ અને સંગઠન
૫. ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં વિશેષીકરણ
૬. અપરાધોનું રાજકીયકરણ અને રાજકીયકરણનું અપરાધીકરણ
૭. કાયમી સુરક્ષાકવચ
યુનિટ-૩/પ્રશ્ન-૧. અપરાધનો શારીરિક સિદ્ધાંત સમજાવો. �
(ગુનેગારો અને બિનગુનેગારોના શારીરિક લક્ષણો વચ્ચે
કોઈ તફાવત નથી)
(શારીરિક રીતે બિન-અનુકુલનક્ષમ, માનસિક રીતે કુંઠિત અને
સામાજિક રીતે વિકૃત)
(સ્થૂળ બાંધાવાળી વ્યક્તિઓ અને લાંબા બાંધાવાળી વ્યક્તિઓ)
પ્રશ્ન-૨. અપરાધનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાવો.�
૧. ઇડ અને સુપર ઈગો વચ્ચેનો સંઘર્ષ.
૨. પૌરુંષત્વ અને સ્ત્રીત્વ વચ્ચેનો સંઘર્ષ.
૩. બાલિશપરાગતિ.
૪. માતૃ-પિતૃ અનુરાગ અને સંઘર્ષ.
પ્રશ્ન-૩. અપરાધનો સાંસ્કૃતિક સિદ્ધાંત અને માર્કસવાદી સિદ્ધાંત સમજાવો.�
(અપરાધને પ્રોત્સહાન, સામાજીકરણ, સંદર્ભજૂથો)
(ગુનો સમાજની મુડીવાદી અર્થવ્યવસ્થાનું પરિણામ છે.)
યુનિટ-૪/પ્રશ્ન-૧. સજાનો અર્થ આપી, સજાના હેતુઓ સમજાવો.
૧. બદલો કે વેર વાળવાનો હેતુ.
૨. પ્રાયશ્ચિત કરવાનો હેતુ.
૩. ભય બતાવી અટકાવવાનો હેતુ.
૪. સુધારણાનો હેતુ.
૫. રાજ્યને આવકનો હેતુ.
૬. સામાજિક સંગઠનની પુનઃસ્થાપનનો હેતુ
પ્રશ્ન-૨. સજાની વ્યાખ્યા આપી, સજાના પ્રકારો સમજાવો.
૧. શારીરિક સજા.
૨. આર્થિક દંડ.
૩. મિલકત જપ્ત કરવી.
૪. દેશનિકાલ કે હદપારી.
૫. કારાવાસની સજા.
૬. દેહાંતદંડ-ફાંસીની સજા.
પ્રશ્ન-૩. આદર્શ સજાના લક્ષણો સમજાવો.
૧. સજા ન્યાયોચિત હોવી જોઈએ.
૨. સજા પરિસ્થિતિને અનુકુળ હોવી જોઈએ.
૩. સજા શક્તિશાળી અને નીતિયુકત હોવી જોઈએ.
૪. સજામાં મર્યાદાભંગ ન થાય અને શિષ્ટાચાર રીતભાત હોવી જોઈએ.
૫. સજા તમામ માટે સમાન હોવી જોઈએ.
૬. સજા ક્ષમ્ય અને સુધારાત્મક હોવી જોઈએ.
પ્રશ્ન-૪. સજાના સિદ્ધાંતો સમજાવો.
૧. બદલાનો સિદ્ધાંત.
૨. અટકાયતી સિદ્ધાંત.
૩. સુધારાત્મક કે ઉપચારાત્મક સિદ્ધાંત.