1 of 9

શ્રી નાણોટા પ્રાથમિક શાળા

ધોરણ – 7

વિષય : સામાજિક વિજ્ઞાન

2 of 9

ખલજીવંશ

3 of 9

ખલજી વંશ : ( ઇ.સ.1290-1320 )

  • સ્થાપક – જલાલુદીન ખલજી ( ઇ.સ 1290-1296 )
  • જલાલુદીન ખલજીથી ખલજીવંશના શાસનની શરૂઆત થઈ .
  • જલાલુદીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ તેનો ભત્રીજો અલાઉદ્દિન ખલજી આવ્યો.

4 of 9

  • • રાજ્યાભિષેક ઓક્ટોબર 1296

  • ઉત્તર ભારતમાં દિલ્હી , રાજસ્થાન તથા ગુજરાત સુધી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.

અલાઉદ્દીન ખલજી : ( ઇ.સ .1296 - 1316 )

5 of 9

તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો

ગુજરાતમાં આક્રમણ વખતે કર્ણદેવ ( વાઘેલા વંશનો ) રાજા છે.

ઇ.સ. 1303 માં ચિત્તોડ પર આક્રમણ કરે છે .

6 of 9

અલાઉદ્દીન ખલજી : ( ઇ.સ .1296 - 1316 )

  • અલાઉદ્દીન ખલજી તે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો.અલાઉદ્દીન ખલજીએ સલ્તનતનો દિલ્લી , રાજસ્થાન ઉપરાંત બંગાળ , બિહાર, માળવા તથા ગુજરાતસુધી વિસ્તાર કર્યો.

  • તેણે દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી .

  • અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુશરો થઈ ગયા .

  • સાહિત્ય : કિરાતુલ – સદાયન , આશિકા, નૂહ વગેરે

7 of 9

અલાઉદ્દીન ખલજી નાં સુધારાઓ ( ઇ.સ.1296-1316 )

ભાવ - નિયમન

બજાર - નિયંત્રણ

સંગ્રહખોરી નિયંત્રણ

દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત

8 of 9

અલાઉદ્દીન ખલજી : ( ઇ.સ .1296 - 1316 )

• અલાઉદ્દીનના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી . જેમાં ખેપીયાઓ ” , શાહી હુકમો મહોર , સંદેશાઓ લઈ જતા .

• અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ કહી શકાય .

9 of 9

અલાઉદ્દીન ખલજીનું અવસાન ચામડીના રોગથી થાય છે.

ખલજી રાજવંશનો અંત આણી દિલ્લીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો .