નીતિશાસ્ત્રઃવ્યાખ્યા,નૈતિક દર્શન, નૈતિક ચૂકાદાઓ અને પ્રતિક્રિયાઓની પ્રકૃતિ
ડૉ. નરેશ શુક્લ
ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
મો.9428049235, www.sahityasetu.co.in, shuklanrs@yahoo.co.in
https://www.youtube.com/watch?v=H3C6xik8Ok0
નીતિશાસ્ત્રઃ સંશોધનના સંદર્ભમાં....
નીતિશાસ્ત્રઃ સંશોધનના સંદર્ભમાં...
1. રાજ્યસત્તા દ્વારા ઘડવામાં આવતી નીતિઓ- જેને કાયદાની કલમોરૂપે ઓળખતાં આવ્યા છીએ.
2. ધર્મસત્તા દ્વારા કેટલાક નિયમનો નક્કી કરવામાં આવ્યાં હોય છે, જેને એના અનુયાયીઓ દ્વારા મોટાભાગે નૈતિકભૂમિકાએ સ્વીકારવામાં આવતા હોય છે. એમાં કાયદા જેવી સખ્તી નથી પણ સ્વૈચ્છિક રીતે, નૈતિક રીતે અને કેટલુંક ધાર્મિક એવી ગૂઢ બાબતોથી ડરીને સ્વીકાર કે અસ્વીકાર કરવામાં આવતો હોય છે.
3. સામાજિક માળખાના ભાગરૂપે પાળવામાં આવતાં નીતિ-નિયમનો. જે સમયાન્તરે બદલાતાં રહે છે.
આ ત્રણેય સમયાન્તરે વિવિધ કારણોથી બદલાતાં રહે તેવી વ્યવસ્થા હોય છે.
સંશોધન પ્રક્રિયા-
સંશોધન પ્રક્રિયા-
રિપ્રોડક્ટિવ બાબતોમાં સંશોધનનું મહત્ત્વ.
સાહિત્યિક સંશોધનમાં નૈતિક બાબતો.
સાહિત્યિક સંશોધનમાં નૈતિક બાબતો.
કેટલાંક સંદર્ભ ગ્રંથો....
કેટલાંક સંદર્ભ ગ્રંથો....
આભાર