દસ લક્ષણ પર્વ - ઉત્તમ આર્જવ
વિષય : પૂજય ગુરુદેવ શ્રીના ઉત્તમ આર્જવ પર પ્રવચન

પૂજય ગુરુદેવ શ્રીના ધર્મના દસ લક્ષણ ઉપરના પ્રવચન વાંચીને ઉત્તર આપવા. પુસ્તક માટે એડમીન ને સંપર્ક કરવો            

By: www.jainmedialive.com

Sign in to Google to save your progress. Learn more
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)

1. ઉત્તમ _________ એટલે સમ્યક્દર્શનપૂર્વકની વીતરાગી સરળતા.

*
1 point

2. આત્માના જ્ઞાયકસ્વરૂપમાં ___________નો ભાવ જ ઉત્પન્ન ન થવા દેવો તે ઉત્તમ _____________ છે.

*
1 point

3. ચૈતન્યસ્વરૂપની ___________માં આડાઈ કરીને કોઈ વિકલ્પ કે વ્યવહારના આશ્રયે _________ માનવો તે અનાર્યતા છે.

*
1 point

4. કોઈ પરના સંગથી કે પુણ્ય _____________થી આત્માને લાભ માનવો તે વક્રતા છે,  _____________છે.

*
1 point

5.  વ્યવહાર ______________ પણ રાગરૂપ છે, તે આત્માનું સ્વરૂપ નથી.

*
1 point

6.  આત્મા જ્ઞાન-આનંદની મૂર્તિ, ________________ રહિત છે, તેને જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં ___________ન કરવી તે સમ્યક્દર્શનરૂપ સરળતા છે.

*
1 point

7.  જે વાત મનમાં  હોય તે જ ___________થી પ્રગટ કરવી તેને આર્જવધર્મ કહેવાય છે અને તેનાથી વિરુદ્ધ - એટલે કે માયાથી બીજાને ઠગવાના પરિણામ તે ________ છે.

*
1 point

8. _____________થી તો જેવો શુદ્ધ આત્મસ્વભાવ જાણ્યો તેવું જ પર્યાયમાં પરિણમન થઇ જવું તે જ ઉત્તમ સરળતા ધર્મ છે.

*
1 point

9. અત્યારે પૂર્ણ વીતરાગતા નથી અને રાગ રહી જાય છે તેથી તે ______________  આર્જવધર્મના ફળમાં  ____________મળે છે.

*
1 point

10.  સરળતાના શુભ પરિણામ કે વક્રતાના ____________ પરિણામ એ બંનેથી રહિત એક ______________ આત્મા છે, તેના ________-જ્ઞાન ટકાવી રાખવા તે ધર્મ છે. 

*
1 point

11.  જો એકવાર પણ ______________ કરવામાં આવે તો, ઘણી કઠિનતાથી સંચય કરેલા અહિંસા-___________ વગેરે મુનિના ગુણોને તે ઢાંકી દે છે અર્થાત માયાચારી પુરુષના ____________ વગેરે ગુણો પણ આદરણીય રહેતા નથી.

*
1 point

12. પોતાના ____________ દોષને જ દોષ જાણતો નથી ને તેને જ ધર્મ માને છે તે ખરો માયાચારી છે, પોતાના દોષને છુપાવવાનો ભાવ તે માયાચાર છે.

*
1 point

13. અહીં મુખ્યતાથી તો ______________ની વાત છે. પરંતુ _____________ ગૃહસ્થોએ પણ સ્વભાવના ભાનપૂર્વક _______________ ઉત્તમ સરળભાવ પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

*
1 point

14. શુભરાગથી ધર્મ માને એવો _____________ જીવ ગમે તેવી સરળતાના પરિણામ રાખે, જરાક જરાક દોષને પ્રગટ કરી _______________ લે તો પણ તેને ઉત્તમ આર્જવ ધર્મ જરાય પણ નથી. 

*
1 point

15.  શ્રી ગુરુ વગેરેના ______________ને છુપાવે તે તો ________________માં પણ સરળ નથી, તેને ઉત્તમ વીતરાગી સરળતા હોય જ નહિ

*
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.