JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
જ્ઞાન ગોષ્ઠી - QUIZ No. 3
વિષય : ભગવાન આત્મા, પ્રશ્ન : 28 થી 39
Download Gujarati Book :
https://www.atmadharma.com/shastras/gnaangosthi_guj_txt.pdf
Download Hindi Book :
http://www.atmadharma.com/shastras/gnaangosthi_hin_scn.pdf
By:
www.jainmedialive.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Your First and Last Name (આપનુ પુરુ નામ)
*
Your answer
Country (દેશ)
*
Choose
India
United States of America
United Kingdom
United Arab Emirates
Switzerland
South Africa
Saudi Arabia
Kenya
Japan
Germany
Canada
Australia
Kuwait
Other
City (શહેર)
*
Your answer
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Your answer
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
Your answer
1. રાગ દ્વેષ ના પરિણામ શું છે ?
*
1 point
વિભાવ પરિણામ
ઉપાધિ ભાવ
બંન્ને ( ઉપર આપેલ તમામ વિકલ્પો સાચા છે )
2. જીવ સુખ દુઃખ ના પરિણામ ભોગવે છે ?
*
1 point
હા, પણ તે જીવનુ સ્વરૂપ નથી
ના, એ જીવનુ સ્વરૂપ છે
3. રાગ કેમ થાય છે?
*
1 point
નિમિત્તાધિન બુધ્ધિ હોવાથી
રાગાદિમાં એકતાબુધ્ધિ હોવાથી
સ્વભાવ ભુલવાથી
ઉપર આપેલ તમામ વિકલ્પો સાચા છે
4. આત્માના દ્રવ્ય ગુણમાં રાગ કરવાની શક્તિ છે ?
*
1 point
હા
ના , પયૉયમાં વિકાર થવાની યોગ્યતા થી થાય
5. આત્મા નો અનિત્ય સ્વભાવ શું છે ?
*
1 point
વિકારીભાવ
જ્ઞાનની બદલતી પયૉય
6. આત્મા ઇન્દ્રિય વડે જણાય તેમ માનવામાં શું દોષ છે?
*
1 point
સવૅજ્ઞ સ્વભાવ નો અપવાદ
કાંઈ દોષ નથી
7. સવૅજ્ઞની ખરી સ્તુતિ કેવી છે?
*
1 point
અતિન્દ્રીય સ્વરૂપ આત્મા ને લક્ષમાં લેવો
ઈન્દ્રીય સ્વરૂપ આત્મા માનવો
8. લોકો જ્ઞાનમાત્રને કઈ રીતે જાણે છે?
*
1 point
સ્વ સંવેદનથી
પર સંવેદનથી
9. આત્મા અને જ્ઞાનમાં કોણ પોતે પ્રસિધ્ધ છે ?
*
1 point
આત્મા
જ્ઞાન
બન્ને વિકલ્પ સાચા છે
10. આત્મા રાગમાં તે સમયે વ્યાપક છે ?
*
1 point
હા
ના
11. આત્મા સમ્યક્તવાદિ નિમૅળ પયૉયમાં તે સમયે વ્યાપક છે ?
*
1 point
હા
ના
12. અભવ્ય જીવમાં શું છે?
*
1 point
કેવળજ્ઞાનની શક્તિ છે
કેવળજ્ઞાન પ્રગટવાનો ધમૅ છે
13. ભગવાન આત્મા સવૅકાળે કોને પ્રત્યક્ષ છે ?
*
1 point
જેની દ્રષ્ટિ આત્મા ઉપર જાય તેને
જેની દ્રષ્ટિ દયા દાન આદિના રાગ પર જાય તેને
14. હષૅ-અહષૅ આદિ વિકારના સ્થાનોને જીવ સ્વભાવ દ્રષ્ટિ થી કોના કહ્યા ?
*
1 point
જીવના
પુદ્ ગલ કમૅના
15. આત્મા ની કઈ શક્તિ પર દ્વવ્યનુ કાયૅ કરે?
*
1 point
દ્રવ્યત્વ
અકાયૅકારણત્વ
ભાવ
કોઈ પણ નહીં
16. આત્મા જ્ઞાનાવરણાદિક કમૅમા કેવી રીતે હોય છે ?
*
1 point
વ્યાપ્ય
વ્યાપક
બંન્ને વચ્ચે વ્યાપ્ય-વ્યાપક ભાવે અભાવ છે
17. આત્માના સ્વભાવમા શું દુઃખ છે ?
*
1 point
સુખ સ્વભાવમા સંસારદુઃખની ગંધ પણ નથી
રાગનુ
દ્વેષનું
18. જ્ઞાતા દ્રષ્ટાનુ વાસ્તવિક સ્વરૂપ શું છે ?
*
1 point
પરની સામે જોયા કરવુ
જ્ઞાતા દ્રષ્ટા રહી પરના કામ કરવા
પોતાના જ્ઞાયક સ્વભાવ ને આેળખી તેમાં સ્થિર રહેવું
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report