JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
સમયસાર - QUIZ No. 15
વિષય: કલશ ૨૨ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૨૦,૨૧,૨૨ - કુંદકુંદાચાર્ય
Download Gujarati Book :
https://atmadharma.com/shastras/samaysaar_guj_txt_VV.pdf
Download Hindi Book :
https://atmadharma.com/shastras/samaysaar_hin_txt_VV.pdf
By:
www.jainmedialive.com
- 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
સમયસાર અધ્યયન વર્ષ
Your First and Last Name (આપનુ પુરુ નામ)
*
Your answer
Country (દેશ)
*
Choose
India
United States of America
United Kingdom
United Arab Emirates
Switzerland
South Africa
Saudi Arabia
Kenya
Japan
Germany
Canada
Australia
Kuwait
Other
City (શહેર)
*
Your answer
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Your answer
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
Your answer
NOTE: કલશ ૨૨ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૨૦,૨૧,૨૨ - કુંદકુંદાચાર્ય , મૂળ શાસ્ત્ર, ચિંતનના બિંદુ PDF વાંચીને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપવા.
સમયસાર પરમાગમ - ગાથા ૨૦
સમયસાર પરમાગમ - ગાથા ૨૦
૧. જે જીવ, પરદ્રવ્યમાં પોતાના આત્માની કલ્પના કરે છે તે કોણ છે ?
*
1 point
અપ્રતિબુદ્ધ / અજ્ઞાની
પ્રતિબુદ્ધ / જ્ઞાની
૨. પોતાના આત્મા અને પરદ્રવ્યમાં એકપણાની કલ્પના કરવી તેને શું કહે છે ?
*
1 point
મમત્વબુદ્ધિ
એકત્વબુદ્ધિ
૩. પરદ્રવ્યમાં મારાપણાની કલ્પના કરવી તેને શું કહે છે ?
*
1 point
મમત્વબુદ્ધિ
એકત્વબુદ્ધિ
૪. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં કોઈ પણ કાળે, કોઈ પણ પરદ્રવ્ય તે હું (આત્મા) નથી અને તે (પરદ્રવ્ય) મારા નથી એવી માન્યતા જે જીવને હોય તે કોણ છે ?
*
1 point
અપ્રતિબુદ્ધ / અજ્ઞાની
પ્રતિબુદ્ધ / જ્ઞાની
૫. જગતના સર્વ જીવો આત્મા જ છે, માટે તેમના આત્માને 'તે જ હું (આત્મા) છું' એમ માનવું તે કોનું લક્ષણ છે ?
*
1 point
અપ્રતિબુદ્ધ / અજ્ઞાની
પ્રતિબુદ્ધ / જ્ઞાની
૬. જે પરદ્રવ્યમાં ચેતનત્વ નથી તેને શું કહે છે ?
*
1 point
સચિત્ત
અચિત્ત
૭. રાજા પોતાના રાજ્યમાં રહેલા બધા પરદ્રવ્યોનો સ્વામી ગણાય છે. અહીં પરદ્રવ્યો કેવા પ્રકારના કહેવાય છે ?
*
1 point
સચિત્ત
અચિત્ત
મિશ્ર (સચિત્ત અને અચિત્ત બંને)
સમયસાર પરમાગમ - ગાથા ૨૧
સમયસાર પરમાગમ - ગાથા ૨૨
સમયસાર પરમાગમ - ગાથા ૨૧
સમયસાર પરમાગમ - ગાથા ૨૨
૮. ' આ પરદ્રવ્ય મારું પૂર્વે હતું નહીં અને આનો (પરદ્રવ્યનો) પણ હું પૂર્વે હતો નહીં. મારો જ હું પૂર્વે હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પૂર્વે હતું ' - આવી માન્યતા કોની હોય છે ?
*
1 point
અજ્ઞાની
જ્ઞાની
૯. ' સ્ત્રી-પુત્રાદિ પરદ્રવ્ય પૂર્વે મારા હતા નહીં અને ભવિષ્યમાં પણ તે મારા થશે નહીં. ' - અહીં આચાર્યદેવ શું કહેવા માંગે છે ?
*
1 point
સ્ત્રી-પુત્રાદિ પરદ્રવ્ય એ પુદગલ દ્રવ્ય છે અને હું જીવ દ્રવ્ય છું તેથી તે ક્યારેય મારા થશે નહીં.
સ્ત્રી-પુત્રાદિ પરદ્રવ્ય એ જીવ દ્રવ્ય છે પરંતુ તે મારા આત્મા ( જીવ દ્રવ્ય ) થી ભિન્ન છે અને દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે તેથી તે ક્યારેય મારા થશે નહીં.
૧૦. પરમાર્થ સ્વરૂપ શું છે ?
*
1 point
હું આત્મા છું, શરીરથી ભિન્ન છું અને સચિત્ત સ્ત્રી-પુત્રાદિ પરદ્રવ્યથી ભિન્ન છું. હું તે નથી અને તે મારાં નથી.
હું આત્મા છું, શરીરથી ભિન્ન છું અને અચિત્ત મકાનાદિ પરદ્રવ્યથી ભિન્ન છું. હું તે નથી અને તે મારાં નથી.
ઉપર આપેલા બધા વિકલ્પ સાચા છે.
૧૧. શરીર અને આત્મા ભિન્ન છે - એમ કઈ પંક્તિમાં બતાવ્યું છે ?
*
1 point
' તન ધન કો સાથી સમજા થા, પર યે ભી છોડ ચલે જાતે, મેરે ન હુએ યે મૈં, અતિ ભિન્ન અખંડ નિરાલા હૂઁ '
' બસ જ્ઞાતા-દ્રષ્ટા રહ જાઉં, મદ-મત્સર-મોહ વિનાશ જાવે '
૧૨. ' તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન ' - આવી માન્યતા શું દર્શાવે છે ?
*
1 point
' સ્ત્રીપુત્રાદિ પરદ્રવ્ય - તે જ હું (આત્મા) છું '
' શરીર - તે જ હું (આત્મા) છું '
' ધન-ધાન્યાદિ પરદ્રવ્ય - તે જ હું (આત્મા) છું '
૧૩. ' બાહ્ય જગત કુછ ભી નહીં મેરા ઔર નહીં બાહ્ય જગત કા મૈં , યહ નિશ્ચય કર છોડ બાહ્ય કો, મુક્તિ હેતુ નિત સ્વસ્થ રમેં ' - અહીં બાહ્ય જગત શું બતાવે છે ?
*
1 point
સચિત્ત પરદ્રવ્ય
અચિત્ત પરદ્રવ્ય
મિશ્ર ( સચિત્ત અને અચિત્ત ) પરદ્રવ્ય
૧૪. ' જો કુછ બાહર હૈ, સબ પર હૈ, કર્માધીન વિનાશી હૈ, તન સે જિસકા ઐક્ય નહીં, હો સુત-તિય-મિત્રોં સે કૈસે ' અહીં જ્ઞાની જીવ શું વિચારે છે ?
*
1 point
શરીર અને આત્મા એક છે, જે બધું બહાર છે તે વિનાશી છે.
શરીર અને આત્મા એકરૂપ નથી, પુત્ર-મિત્રાદિ સાથે પણ આત્મા એકરૂપ નથી અને જે બધું બહાર છે તે વિનાશી છે.
શરીર અને આત્મા એક છે, પુત્ર-મિત્રાદિ પર છે અને જે બધું બહાર છે તે વિનાશી છે.
૧૫. અપ્રતિબુદ્ધનું લક્ષણ કઈ પંક્તિ માં બતાવ્યું છે ?
*
1 point
' મૈં સુખી દુઃખી મૈં રંક-રાવ, મેરે ધન-ગૃહ-ગોધન પ્રભાવ '
' કુગુરુ કુદેવ કુવૃષ સેવક કી, નહિં પ્રશંસ ઉચરૈં હૈં '
સમયસાર પરમાગમ - કલશ ૨૨
સમયસાર પરમાગમ - કલશ ૨૨
૧૬. આચાર્યદેવ જગતના જીવોને શું ઉપદેશ આપે છે ?
*
1 point
મિથ્યાત્વ છોડો, અનાદિકાલીન મોહને તત્ક્ષણ તજો.
જ્ઞાનને આસ્વાદો, શુદ્ધ આત્મસ્વરૂપને સ્વાનુભવ પ્રત્યક્ષ આસ્વાદો.
ઉપર આપેલા બધા વિકલ્પ સાચા છે.
૧૭. મોહ એટલે શું ?
*
1 point
આત્મા (જીવ)ની પરદ્રવ્યમાં એકત્વબુદ્ધિ અને મમત્વબુદ્ધિ
પરદ્રવ્યની આત્મા (જીવ)માં એકત્વબુદ્ધિ અને મમત્વબુદ્ધિ
૧૮. ' આત્મા કદી પરદ્રવ્યથી તાદાત્મ્ય પામતો નથી અને આત્મા કદી સ્વદ્રવ્યથી અન્યત્વ પામતું નથી ' - અહીં આચાર્યદેવ શું કહે છે ?
*
1 point
આત્મા અને પરદ્રવ્ય સદા પોતપોતાના સ્વભાવરૂપ જ રહે છે.
જડ ચેતનરૂપ થતું નથી અને ચેતન જડરૂપ થતું નથી.
આત્મા અને પરદ્રવ્ય કદી એકરૂપ થતાં નથી. આત્મા પોતાના સ્વદ્રવ્યથી/સ્વભાવથી કદી જુદું થતું નથી.
ઉપર આપેલા બધા વિકલ્પ સાચા છે.
૧૯. સંસારથી મુક્ત થવાનો ઉપાય કઈ પંક્તિમાં બતાવ્યો છે જે આ કળશને અનુરૂપ ભાવ છે ?
*
1 point
' પરમારથ તે આત્મા, એકરૂપ હી જોય, મોહનિમિત્ત વિકલ્પ ઘને, તિન નાશે શિવ હોય '
' જહાં દેહ અપની નહીં, તહાઁ ન અપનો કોય, ઘર સંપત્તિ પર પ્રગટ યે, પર હૈ પરિજન લોય '
૨૦. ' જ્ઞાનને આસ્વાદો ' એટલે શું કરવું ?
*
1 point
દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તે મારું સ્વરૂપ નથી, તે હું(આત્મા) નથી એમ સદા અનુભવો.
હું (આત્મા) શુદ્ધ ચેતનદ્રવ્ય છું, ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છું એમ સદા અનુભવો.
ઉપર આપેલા બધા વિકલ્પ સાચા છે.
જય જિનેન્દ્ર. આપે નવી નોટબુક અથવા ડાયરીમાં સમયસાર ગાથા લખી ? દરેક ક્વિઝમાં આવતી ગાથા લખવાથી સંપૂર્ણ સમયસાર પોતાના સ્વ-અક્ષરે લખાઈ જશે અને આપની યાદગીરી બનશે એવી ભાવનાથી આપણે લખવું એમ નક્કી કર્યું છે. અનુકૂળતા હોય તો જરૂરથી લખવી અને ગાથા ૨ થી ૪ વાર બોલવી.
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report