14. નીચેના પૈકી કયા ઉદ્દેશો જવાહરલાલ નહેરૂ દ્વારા ઉદ્દેશ હરામ ( Objective Resolution ) રજૂ કરવામાં આવ્યાં અને બંધારણીય સભા દ્વારા અપનાવવામાં આવ્યાં ? 1 . તમામ બંધારણીય ઘટકો માટે સમાન સ્તરનું સ્વશાસન ધરાવતા લોકશાહી સંઘની સ્થાપના કરવી . 2. લઘુમતીઓ , પછાત અને આદિવાસી વિસ્તારો , અને કચડાયેલા અને અન્ય પછાત વર્ગોની પૂરતી સલામતી માટે જોગવાઇઓ. ૩. વિશ્વમાં ભારતને હક્કદાર અને સન્માનિત સ્થાન સુનિશ્વિત કરવો . 4. ભારતને સ્વતંત્ર સાર્વભીમ પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરવા ઠરાવ કરવો. *