JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ભારતનું બંધારણ ટેસ્ટ- 11
તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી
Sign in to Google
to save your progress.
Learn more
1. ભારતીય બંધારણના કયા ભાગમાં કટોકટી અંગેની જોગવાઈઓ આપેલ છે?
1 point
ભાગ 15
ભાગ 16
ભાગ 17
ભાગ 18
Clear selection
2. ભારતીય બંધારણની જોગવાઇઓ મુજબ કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે?
1 point
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સંસદ
Clear selection
3. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત બંધારણીય કટોકટી અંગેની જોગવાઈ આપવામાં આવેલ છે?
1 point
352
354
356
311
Clear selection
4. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર થયેલ રાષ્ટ્રીય કટોકટી ને સંસદના બંને ગૃહોની મંજૂરી કેટલા સમયમાં મળવી જરૂરી છે?
1 point
2 મહિનામાં
1 મહિનામાં
6 મહિનામાં
45 દિવસમાં
Clear selection
5. જ્યારે કોઈ રાજ્ય બંધારણની જોગવાઇઓ મુજબ શાસન કરતો નથી ત્યારે રાજ્યપાલના અહેવાલથી રાષ્ટ્રપતિ કઈ કટોકટી જાહેર કરે છે?
1 point
રાષ્ટ્રીય કટોકટી
નાણાકીય કટોકટી
બંધારણીય કટોકટી
એક પણ નહીં
Clear selection
6. બંધારણના કયા સુધારાથી રાષ્ટ્રીય કટોકટી માં આંતરિક અશાંતિની સ્થાને સશસ્ત્ર વિદ્રોહ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો?
1 point
42
45
44
26
Clear selection
7. રાષ્ટ્રપતિ દ્વારા કોઇ રાજ્યમાં જાહેર થયેલા રાષ્ટ્રપતિ શાસન ને કેટલા સમયમાં સંસદની મંજૂરી મળવી અનિવાર્ય છે?
1 point
1 મહિનામાં
2 મહિનામાં
6 મહિનામાં
42 દિવસમાં
Clear selection
8. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત ક્યારે થઈ હતી?
1 point
1956
1965
1962
1971
Clear selection
9. સંસદની મંજૂરી થી રાષ્ટ્રીય કટોકટી ને કેટલા સમય સુધી અમલમાં રાખી શકાય?
1 point
2 વર્ષ
3 વર્ષ
5 વર્ષ
એક પણ નહીં
Clear selection
10. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ કટોકટી દરમિયાન સમાપ્ત થતા નથી?
1 point
20 , 21
19,20
22, 21
15,21
Clear selection
11. રાજ્યમાં બંધારણીય કટોકટી સમયે કાયદો ધડવાની સત્તા કોની પાસે હોય છે?
1 point
વિધાનસભા
રાજયપાલ
સંસદ
કોઈ ઘડી શકે નહીં
Clear selection
12. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાણાકીય કટોકટી અંગેની જોગવાઈ આપેલ છે?
1 point
353
365
360
356
Clear selection
13. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી સમયે દેશના રાષ્ટ્રપતિ કોણ હતા?
1 point
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન
જવાલાલ નેહરૂ
V v giri
રાજેન્દ્ર પ્રસાદ
Clear selection
14. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરેલ કટોકટીને કોણ પરત ખેંચી શકે છે?
1 point
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ
પરત ખેંચી શકાય નહીં
Clear selection
15. જ્યારે રાજ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ નિર્દેશોનું પાલન કરતું નથી ત્યારે રાષ્ટ્રપતિ બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત કટોકટી લગાડે છે?
1 point
352
360
362
365
Clear selection
Submit
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report