JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
જ્ઞાન ગોષ્ઠી - QUIZ No. 33
વિષય : નિશ્ચય-વ્યવહાર , પ્રશ્ન : 486 to 500
Download Gujarati Book :
https://www.atmadharma.com/shastras/gnaangosthi_guj_txt.pdf
Download Hindi Book :
http://www.atmadharma.com/shastras/gnaangosthi_hin_scn.pdf
By:
www.jainmedialive.com
- 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Your First and Last Name (આપનુ પુરુ નામ)
*
Your answer
Country (દેશ)
*
Choose
India
United States of America
United Kingdom
United Arab Emirates
Switzerland
South Africa
Saudi Arabia
Kenya
Japan
Germany
Canada
Australia
Kuwait
Other
City (શહેર)
*
Your answer
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Your answer
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
Your answer
૧. નવ દેવના દર્શન પૂજન ભક્તિ વગેરે વ્યવહાર હોય છે તે ન માને તો જીવ ?
*
1 point
મિથ્યાદ્રષ્ટિ
સમ્યકદ્રષ્ટિ
૨. નવ દેવના દર્શન પૂજન ભક્તિ વગેરે વ્યવહાર હોય છે તે વ્યવહારને જ ધર્મ માની લે તો?
*
1 point
સમ્યકદ્રષ્ટિ
મિથ્યાદ્રષ્ટિ
૩. સ્વરૂપની દ્રષ્ટિ થતાં જે શુદ્ધ પરિણતિ થાય તે ?
*
1 point
આગમનો વ્યવહાર છે
અધ્યાત્મનો વ્યવહાર છે
૪. આગમનો નિશ્ચય શું છે?
*
1 point
શુદ્ધ પરિણતિ
શુભ રાગ
૫. પંચ પરાવર્તનમાં જીવ રખડે છે તે ?
*
1 point
નિશ્ચય કથન છે
વ્યવહાર કથન છે
૬. જે જીવ બંધ મોક્ષ પર્યાયરૂપ પરિણમે છે તે?
*
1 point
નિશ્ચય જીવ
વ્યવહાર જીવ
૭. જીવની પર્યાયનું શું કરવા કહ્યું છે?
*
1 point
આશ્રય કરવો
માત્ર જેમ છે તેમ જ્ઞાન કરવું
૮. વ્યવહાર કરતાં-કરતાં નિશ્ચય સુધી પહોંચી જવાય તે કથન સાચું છે?
*
1 point
હા
ના
૯. શાસ્ત્ર માં જે વ્યવહાર પ્રતિક્રમણાદિ કહ્યા છે તે ખરેખર તો?
*
1 point
મોક્ષનું કારણ છે
બંધનું કારણ છે
૧૦. બાહ્ય ક્રિયાકાંડનો વ્યવહાર કયારે સાર્થક થયો કહેવાય?
*
1 point
જયારે વ્યવહારનું દ્રઢતાપૂર્વક પાલન કરે ત્યારે
જયારે શુધ્ધ સ્વરૂપનો અનુભવ કરે ત્યારે
૧૧. પ્રતિક્રમણાદિને વિષકુંભ કયારે કહેવાય?
*
1 point
માત્ર શુભરાગરૂપ ક્રિયા હોય ત્યારે
આત્માનું અવલંબન સાથે હોય ત્યારે
૧૨. આચાર શાસ્ત્રમાં જે શુભ ક્રિયાકાંડની વાત આવે છે તે?
*
1 point
વ્યવહાર નયે અમ્રૃતરૂપ કહેવાય છે
નિશ્ચય નયે બંધરૂપ જ છે
ઉપર આપેલા બંન્ને વિકલ્પો સાચા છે
૧૩. જ્ઞાનીના વ્યવહાર પ્રતિક્રમણને બંધનું કારણ કહેવાનું શું પ્રયોજન છે?
*
1 point
વ્યવહારનું અવલંબન છોડાવી શુધ્ધ સ્વરૂપનું લક્ષ કરવું
વ્યવહારનું અવલંબન લેવું હિતકારી છે તે બતાવવા
૧૪. જે ભગવાને બતાવેલા વ્યવહાર માર્ગનું પાલન કરે છે તેને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય છે?
*
1 point
હા
ના, આત્માનું અવલંબન લેવું જરૂરી છે
૧૫. વ્યવહારનો નિષેધ કરવા શું કરવું?
*
1 point
વ્યવહાર હેય છે તેવા સતત વિકલ્પો કરવા
નિશ્ચયમાં (સ્વરૂપમાં) ઢળતાં વ્યવહાર આપોઆપ જ હેય થતાં નિષેધ થઇ જાય છે
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report