JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
સમયસાર - QUIZ No. 8
વિષય: ગાથા ૧૪, ભાગ-૧ - કુંદકુંદ આચાર્ય
Download Gujarati Book :
https://atmadharma.com/shastras/samaysaar_guj_txt_VV.pdf
Download Hindi Book :
https://atmadharma.com/shastras/samaysaar_hin_txt_VV.pdf
By:
www.jainmedialive.com
- 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
સમયસાર અધ્યયન વર્ષ
Your First and Last Name (આપનુ પુરુ નામ)
*
Your answer
Country (દેશ)
*
Choose
India
United States of America
United Kingdom
United Arab Emirates
Switzerland
South Africa
Saudi Arabia
Kenya
Japan
Germany
Canada
Australia
Kuwait
Other
City (શહેર)
*
Your answer
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Your answer
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
Your answer
NOTE: ગાથા ૧૪ મૂળ શાસ્ત્ર, ચિંતનના બિંદુ ભાગ-૧ PDF વાંચીને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપવા.
સમયસાર પરમાગમ - ગાથા ૧૪
સમયસાર પરમાગમ - ગાથા ૧૪
૧. આચાર્યદેવ શુદ્ધનયનું સ્વરૂપ કયા પાંચ ભાવરૂપે જણાવે છે?
*
1 point
બદ્ધસ્પૃષ્ટ,અન્યપણું,અનિયત,વિશેષ,સંયુક્ત
અબદ્ધસ્પૃષ્ટ,અનન્ય,નિયત,અવિશેષ,અસંયુક્ત
અબદ્ધસ્પૃષ્ટ,અનન્ય,અનિયત,અવિશેષ,અસંયુક્ત
૨. આત્માને બદ્ધસ્પૃષ્ટ,અન્યપણું,અનિયત,વિશેષ અને સંયુક્ત - આ પાંચ ભાવ સ્વરૂપે ક્યા નયથી જોવામાં આવે છે?
*
1 point
શુદ્ધનય
અશુદ્ધનય
૩. અબદ્ધસ્પૃષ્ટ,અનન્ય,નિયત,અવિશેષ,અસંયુક્ત - તે આત્માના શું છે?
*
1 point
ગુણ
ભાવ અર્થાત્ શુદ્ધનયથી જાણેલ સ્વરૂપ
પર્યાય
૪. આત્માના જ્ઞાન,દર્શન,ચારિત્ર આદિ ગુણોનું પરિણમન સ્વતંત્ર થાય છે, એકબીજાને સ્પર્શ્યા વગર થાય છે - માટે તેને અબદ્ધસ્પૃષ્ટ કહે છે?
*
1 point
હા
ના
૫. આત્માને સ્વભાવ દ્રષ્ટિથી જોતા પરદ્રવ્યોના બંધથી રહિત, સ્પર્શથી રહિત છે તેને શું કહે છે?
*
1 point
અસંયુક્ત
અબદ્ધસ્પૃષ્ટ
અનિયત
૬. શુદ્ધનય કહો, આત્મા કહો કે આત્માની અનુભૂતિ કહો - શું તે બધું એક જ છે?
*
1 point
હા
ના
૭. નિશ્ચયથી અબદ્ધસ્પૃષ્ટ,અનન્ય ,નિયત,અવિશેષ ,અસંયુક્ત - આ પાંચ ભાવોમાં શું પ્રકાશમાન છે?
*
1 point
એક આત્મા અને અનંત જીવ
એક આત્મા
એક આત્મા અને અનંતાનંત પુદગલ
૮. અનાદિકાળથી આત્મા કર્મ-પુદગલ પરમાણુ સાથે એકક્ષેત્રાવગાહ સંબંધે જોવા મળે છે - તેને શું કહે છે?
*
1 point
અબદ્ધસ્પૃષ્ટ
બદ્ધસ્પૃષ્ટ
૯. આત્માનો બદ્ધસ્પૃષ્ટભાવ જોતાં શું અનુભૂતિ થાય?
*
1 point
ના
હા
૧૦. શું આત્મા અનાદિથી કર્મ સંયોગે બંધાયેલો છે તે સત્યાર્થ છે?
*
1 point
ના, આત્મા કોઈ દ્રષ્ટિથી બંધાયેલો નથી.
હા, પર્યાયદ્રષ્ટિથી જોતાં તે સત્યાર્થ છે.
૧૧. આચાર્યદેવ શુદ્ધનયને ગ્રહણ કરવાનું શા માટે કહે છે?
*
1 point
પર્યાયદ્રષ્ટિથી આત્માનો એક જ્ઞાયકભાવ ગ્રહણ થતો નથી.
સ્વભાવદ્રષ્ટિથી આત્માને જાણવાથી યથાર્થ જ્ઞાન થાય છે.
ઉપરના બન્ને વિકલ્પ સાચા છે
૧૨. કમલિનીના પત્રનો સ્વભાવ જળને સ્પર્શ કરવાનો નથી છતાં તેને જળને સ્પર્શિત જોવો તે શું છે?
*
1 point
પર્યાય દ્રષ્ટિ / સંયોગ દ્રષ્ટિ / બાહ્યદ્રષ્ટિ
દ્રવ્યદ્રષ્ટિ / સ્વભાવદ્રષ્ટિ / અંતરદ્રષ્ટિ
૧૩. આત્માનું યથાર્થ જ્ઞાન ક્યારે થયું કહેવાય?
*
1 point
અનાદિકાળથી આત્માનો કર્મ-પુદગલ સાથેના સંબંધને જ જોવો, અન્ય કંઈ નહિ.
આત્માનો સ્વભાવ કિંચિત્ માત્ર પુદ્દગલને સ્પર્શ કરવાનો નથી તેને જ જોવો, અન્ય કંઈ નહિ.
આત્માનો સ્વભાવ કિંચિત્ માત્ર પુદ્દગલને સ્પર્શ કરવાનો નથી તેને જોવો (મુખ્ય કરવો), પુદગલ સાથેના સંયોગ સંબંધને ગૌણ કરવો
૧૪. આત્માનો અબદ્ધસ્પૃષ્ટભાવ શું બતાવે છે?
*
1 point
આત્મા અને દ્રવ્યકર્મ તથા નોકર્મ જુદા-જુદા છે.
આત્મા અને ભાવકર્મ જુદા-જુદા છે.
૧૫. આત્માને વર્તમાનમાં સંયોગમાં રહેલ શરીરના (દુઃખરૂપ કે સુખરૂપ) પરિણમનથી ભિન્ન એકરૂપ જ્ઞાનભાવે જોવાથી શું થાય છે?
*
1 point
આત્મા પરદ્રવ્યથી ભિન્ન જ્ઞાયકભાવે પરિણમે છે.
કર્મ બંધ થતા નથી.
સંસારથી નિવૃત્ત થાય છે.
ઉપરના બધા વિકલ્પ સાચા છે
૧૬. પર્યાયબુદ્ધિનો પક્ષપાત એટલે શું?
*
1 point
આત્માને કર્મથી બંધાયેલો જોવો તે, આત્માને માત્ર પર્યાયવાળો જોવો તે, શુદ્ધ સ્વભાવનો અસ્વીકાર કરવો
આત્મા અને કર્મ પુદ્દગલને પોત-પોતાના સ્વભાવથી ભિન્ન-ભિન્ન જોવા તે.
આત્માને માત્ર શુદ્ધ જોવો, કર્મ સંબંધનો નિષેધ કરવો.
૧૭. શુદ્ધનયનો પક્ષપાત એટલે શું?
*
1 point
આત્માને કર્મથી બંધાયેલો જોવો તે, આત્માને માત્ર પર્યાયવાળો જોવો તે, શુદ્ધ સ્વભાવનો અસ્વીકાર કરવો.
આત્મા અને કર્મ પુદ્દગલને પોત-પોતાના સ્વભાવથી ભિન્ન-ભિન્ન જોવા તે.
આત્માને માત્ર શુદ્ધ જોવો, કર્મ સંબંધનો સર્વથા નિષેધ કરવો.
૧૮. આત્માનો અનન્ય ભાવ એટલે શું?
*
1 point
આત્મા ભિન્ન-ભિન્ન પર્યાયોમાં જુદા-જુદા સ્વરૂપે દેખાય છે, આવા સ્વરૂપને જોવું.
આત્માની ભિન્ન-ભિન્ન પર્યાયોમાં પણ એક આત્મા જ પ્રકાશમાન છે, આવા સ્વરૂપને જોવું.
૧૯. સુવર્ણના હાર, કુંડળ, વીંટી, લગડી વગેરે સ્વરૂપમાં એક સુવર્ણને જ વિદ્યમાન છે તેમ જોવું - તે કયો ભાવ છે?
*
1 point
અબદ્ધસ્પૃષ્ટ ભાવ
અનન્ય ભાવ
નિયત ભાવ
૨૦. આત્માને સંસાર અવસ્થામાં (ચાર ગતિમાં) જુદા-જુદા આકારે જોતાં તે કેવો જણાય છે?
*
1 point
અન્યત્વરૂપ
અનન્ય
૨૧. આત્મામાં નિયતભાવ દેખવો એટલે શું?
*
1 point
આત્માના ગુણોના પરિણમનમાં થતી વિવિધતામાં એક ધ્રુવ આત્માને જોવો.
આત્માના ગુણોના પરિણમનમાં થતી વિવિધતામાં અસ્થિર આત્માને જોવો.
૨૨. જીવના અનંતગુણોમાં જીવના સ્વભાવની નજીક જઈને જોવું એટલે શું?
*
1 point
જ્ઞાન દર્શનાદિ ગુણોનું વિશેષ જ્ઞાન કરવું.
જ્ઞાનદર્શનાદિની ક્ષાયિક, ક્ષાયોપશમિક ,ઔપશમિક પર્યાયોનું જ્ઞાન કરવું.
અનંતગુણોના પિંડ એવા દ્રવ્યને અભેદથી (ગુણભેદથી ભિન્ન) જોવો.
૨૩. નિગોદનો જીવ, વ્રતી શ્રાવક, ભાવલિંગી મુનિરાજ - તેમના જ્ઞાનની પર્યાયની વૃદ્ધિ - હાનિરૂપ અવસ્થામાં બધાને ધ્રુવ-સ્થિર સિદ્ધ સમાન જોવાં તે શું છે?
*
1 point
નિયતભાવનું ગ્રહણ
અનિયતભાવનું ગ્રહણ
૨૪. શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમનથી હું 'સમ્યકદ્રષ્ટિ' અને વિપરીત પરિણમનથી હું 'મિથ્યાદ્રષ્ટિ' - એમ પોતાને માનવું તે શું છે?
*
1 point
આત્માના અનિયત ભાવનું ગ્રહણ
આત્માના અબદ્ધસ્પૃષ્ટ ભાવનું ગ્રહણ
આત્માના અનન્ય ભાવનું ગ્રહણ
૨૫. આત્માની શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે છે, વધે છે. તે રૂપે જોતાં શું જણાય છે?
*
1 point
આત્મા નિત્ય-નિયત એકરૂપ નથી - એમ જણાય છે.
આત્મા નિત્ય-નિયત એકરૂપ છે - એમ જણાય છે.
જય જિનેન્દ્ર. આપે નવી નોટબુક અથવા ડાયરીમાં સમયસાર ગાથા લખી ? દરેક ક્વિઝમાં આવતી ગાથા લખવાથી સંપૂર્ણ સમયસાર પોતાના સ્વ-અક્ષરે લખાઈ જશે અને આપની યાદગીરી બનશે એવી ભાવનાથી આપણે લખવું એમ નક્કી કર્યું છે. અનુકૂળતા હોય તો જરૂરથી લખવી અને ગાથા ૨ થી ૪ વાર બોલવી.
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report