સમયસાર - QUIZ No. 11
વિષય:  કલશ ૧૪ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૧૫ - કુંદકુંદાચાર્ય

Download Gujarati Book : https://atmadharma.com/shastras/samaysaar_guj_txt_VV.pdf
Download Hindi Book : https://atmadharma.com/shastras/samaysaar_hin_txt_VV.pdf

By: www.jainmedialive.com - 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269

Sign in to Google to save your progress. Learn more
સમયસાર અધ્યયન વર્ષ
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
NOTE: કલશ ૧૪ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૧૫ - કુંદકુંદાચાર્ય  મૂળ શાસ્ત્ર, ચિંતનના બિંદુ PDF વાંચીને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપવા.
સમયસાર પરમાગમ - ગાથા ૧૫
સમયસાર પરમાગમ - ગાથા ૧૫
૧. નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ એટલે શું ? *
1 point
૨. નિશ્ચયથી જિનશાસન કયું છે ? *
1 point
૩. દ્વાદશાંગરૂપ જિનવાણીને કેવું જિનશાસન કહેવાય ? *
1 point
૪. ક્રોધાદિ કષાયોથી ભિન્ન એક જ્ઞાયકભાવ એવા પોતાના શુદ્ધ આત્માનો અનુભવ શું છે ? *
1 point
૫. આત્મા પોતાના જ્ઞાનમાં સ્વનું લક્ષ કરે એટલેકે પોતાને જાણે ત્યારે પોતાનો આત્મા - એ કેવું જ્ઞેય કહેવાય ? *
1 point
૬. જ્ઞેયાકાર જ્ઞાન એટલે શું ? *
1 point
૭. શુદ્ધનયથી બતાવેલ આત્માનો અનુભવ એટલે શું ? *
1 point
૮. અજ્ઞાની જીવ કોને કહેવાય ? *
1 point
૯. સામાન્યનો આવિર્ભાવ કરવો એટલે શું ? *
1 point
૧૦. સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ કરવાથી શું થાય ? *
1 point
૧૧. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં અનેકાકાર જ્ઞાનનો અનુભવ કરવો, તેમાં રોકાઈ જવું, ક્ષણિક સુખ-દુઃખનો અનુભવ તે શું છે ? *
1 point
૧૨. શરીર, કુટુંબ, મિત્રાદિના નિમિત્તે ઉત્પન્ન મોહાદિના પરિણામો ગૌણ કરી એકમાત્ર જ્ઞાનસ્વરૂપને લક્ષમાં લેવું તે શું છે ?     *
1 point
૧૩. 'ભરતજી ઘર મેં વૈરાગી' - અહીં ભરતજીને ગૃહસ્થ અવસ્થામાં વૈરાગી શા માટે કહેવાય ? *
1 point
૧૪. 'દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' - અહીં જીવ કેવો અનુભવ કરે છે ? *
1 point
૧૫. 'મોહનીંદ કે જોર, જગવાસી ઘૂમે સદા' - અહીં જીવ સંસારમાં પરિભ્રમણ કેમ કરે છે ? *
1 point
૧૬. આત્માની વિવિધ અવસ્થાઓમાં તે પરદ્રવ્યોના સંયોગથી મિશ્ર જણાય છે, તેને શુદ્ધ કેવી રીતે જોવો ? *
1 point
૧૭. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત જીવને શેનો સ્વાદ આવે છે ? *
1 point
૧૮. પરદ્રવ્યોને ( પરજ્ઞેય ) અનેક પ્રકારે જાણતાં આત્માનું જ્ઞાન કેવું થયું તેમ કહેવાય છે ? *
1 point
૧૯. ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી જોવામાં આવતા રંગબેરંગી વિવિધ પરપદાર્થોને (પરજ્ઞેયોને)  જે-તે જ્ઞેયસ્વરૂપ જોવા / અનુભવવા તે શું છે ? *
1 point
૨૦. બાવીસ પરિષહનું પાલન કરતા ભાવલિંગી મુનિરાજ શીત-ઉષ્ણ પરિષહ કેવી રીતે સહન કરે છે ? *
1 point
૨૧. ગૃહસ્થ અવસ્થામાં સમ્યગ્દ્રષ્ટિ જીવ શું કરે છે ? *
1 point
૨૨. આચાર્યદેવ, જીવને સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ કરવાનો ઉપદેશ આપે છે - તે ક્યાં થાય છે ? *
1 point
૨૩. આત્માના જ્ઞાનમાં જ્ઞાનાકારે પર્યાય ઉત્પન્ન થવી તે શું છે ? *
1 point
સમયસાર પરમાગમ - કળશ ૧૪
સમયસાર પરમાગમ - કળશ ૧૪
૨૪. આચાર્યદેવ કેવી ભાવના ભાવે છે? *
1 point
૨૫. પ્રાપ્ત કરવા યોગ્ય આત્મા કેવો છે ? *
1 point
જય જિનેન્દ્ર. આપે નવી નોટબુક અથવા ડાયરીમાં સમયસાર ગાથા લખી ? દરેક ક્વિઝમાં આવતી ગાથા લખવાથી સંપૂર્ણ સમયસાર પોતાના સ્વ-અક્ષરે લખાઈ જશે અને આપની યાદગીરી બનશે એવી ભાવનાથી આપણે લખવું એમ નક્કી કર્યું છે. અનુકૂળતા હોય તો જરૂરથી લખવી અને ગાથા ૨ થી ૪ વાર બોલવી.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.