JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
જ્ઞાન ગોષ્ઠી - QUIZ No. 24
વિષય : જ્ઞાની શ્રાવકની અંતર બાહ્ય દશા , પ્રશ્ન : 357 to 373
Download Gujarati Book :
https://www.atmadharma.com/shastras/gnaangosthi_guj_txt.pdf
Download Hindi Book :
http://www.atmadharma.com/shastras/gnaangosthi_hin_scn.pdf
By:
www.jainmedialive.com
- 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Your First and Last Name (આપનુ પુરુ નામ)
*
Your answer
Country (દેશ)
*
Choose
India
United States of America
United Kingdom
United Arab Emirates
Switzerland
South Africa
Saudi Arabia
Kenya
Japan
Germany
Canada
Australia
Kuwait
Other
City (શહેર)
*
Your answer
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Your answer
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
Your answer
૧. તીર્થંકર પ્રકૃતિ જેવા આશ્ચર્યજનક ઉચ્ચ પુણ્ય બંધ તે?
*
1 point
સાધકના વિકલ્પરૂપ વિભાવનું ફળ છે
સાધકના સ્વભાવનું ફળ છે
૨. "રાગ મને હિતકર છે" એ માન્યતા કોની છે?
*
1 point
જ્ઞાનીની
અજ્ઞાનીની
૩. રાગમાં જેને એકતાબુધ્ધિ થઇ નથી તે ?
*
1 point
જ્ઞાની છે
અજ્ઞાની છે
૪. રાગ કયા જીવની પર્યાયમાં જોવા મળે છે ?
*
1 point
જ્ઞાની
અજ્ઞાની
ઉપર આપેલ તમામ વિકલ્પો સાચા છે
૫. રાગરૂપ પ્રવર્તન વખતે જ્ઞાનીની માન્યતા?
*
1 point
આત્મા રાગમય છે, જ્ઞાનમય નથી
આત્મા જ્ઞાનમય છે, રાગમય નથી
૬. આત્માની ઓળખાણ થતાં સમ્યકદ્રષ્ટિ જીવને વીતરાગ કઈ રીતે કહેવાય?
*
1 point
શ્રધ્ધા અપેક્ષા
ચારિત્ર અપેક્ષા
કોઈ અપેક્ષાએ ન કહેવાય
૭. રાગ જ્ઞાનીને કેવો જણાય છે?
*
1 point
સ્વભાવરૂપ
જ્ઞેયરૂપ
૮. સમ્યકદ્રષ્ટિ થતાં જીવને મુનિદશારૂપ ચારિત્ર કયારે પ્રગટે?
*
1 point
નિયમથી એ જ ભવમાં પ્રગટે
સહજ સ્વરૂપ એકાગ્રતાનો પુરુષાર્થ થતાં મુનિદશારૂપ ચારિત્ર પ્રગટે, કોઈ નિયમ નથી
કયારેય ન પ્રગટે
૯. મુનિને ભવનો ભય હોય એટલે શું?
*
1 point
ભવના કારણરૂપ ભાવથી ભય રાખી ભવ રહિત ભગવાનની તરફ અંતર્મુખ થાય છે
આલોક આદિ બાહ્ય સામગ્રીનો ભય છે
૧૦. સમ્યકદ્રષ્ટિને કેવો ભય હોય?
*
1 point
અંતરમાં આલોક આદિ સાત ભયો હોય
બાહ્યમાં ભયપ્રકૃતિના ઉદયમાં અસ્થિરતા રૂપ ભય હોઈ શકે, અંતરમાં સાત ભયોથી નિર્ભય હોય
૧૧. સીતાજીને બાહ્યમાં ભય, રુદનાદિ કરતાં જોઈ નક્કી કરી શકાય કે તે સમ્યકદ્રષ્ટિ ન હોય?
*
1 point
હા, સમ્યકદ્રષ્ટિને બાહ્યમાં ભયાદિ ન હોય
ના, સમ્યકદ્રષ્ટિ અંતરમાં રુદનાદિ ભાવ કે અન્ય ભયાદિ ભાવોના કર્તા નથી થતા, માત્ર જ્ઞાતા જ રહે છે ભલે બાહ્યમાં ભયાદિ દેખાય
૧૨. જ્ઞાની જીવ લડાઈ, વેપાર આદિ ક્રિયા કરતા જોવા મળે?
*
1 point
હા, પરંતુ આવી ક્રિયાને પરજ્ઞેયરૂપ જાણે છે, કર્તા થતાં નથી
ના, આવી ક્રિયા જોવા ન મળે
૧૩. સમ્યકદ્રષ્ટિને શાતા-અશાતારૂપ સામગ્રી કેવી લાગે છે?
*
1 point
અનિષ્ટરૂપ , દુ:ખરૂપ
સુખરુપ જાણી તેમાં મગ્ન રહે છે
૧૪. ભોગને નિર્જરાનુ કારણ બતાવવાનું પ્રયોજન શું છે?
*
1 point
વીતરાગ દ્રષ્ટિ કરાવવાનું
ભોગના રાગને પોષવાનું
૧૫. જ્ઞાની ભગવાનને પરદ્રવ્ય માને છે તેથી તેમની સ્તુતિ ન કરે?
*
1 point
હા, જ્ઞાની ભગવાનની સ્તુતિ ન કરે
ના, પોતાને જેવી વીતરાગતા પ્રાપ્ત કરવી છે તે સર્વજ્ઞ ભગવાનમાં જોતાં ઉલ્લાસ પૂર્વક બહુમાનથી સહજ સ્તુતિ / ભક્તિ કરતા જોવા મળે છે
૧૬. સમ્યકદ્રષ્ટિને જે લડાઇ, વેપાર આદિ રાગ જોવા મળે છે તે?
*
1 point
તીવ્ર અનંતાનુબંધી રાગ છે
અસ્થિરતાજન્ય રાગ છે
૧૭. સમ્યકદ્રષ્ટિને અશુભ ભાવમાં આયુષ્ય બંધાય?
*
1 point
હા
ના
૧૮. સમ્યકદ્રષ્ટિને આયુષ્ય બંધાય તો કયા દેવ બને?
*
1 point
વૈમાનિક
ભવનત્રિક
૧૯. ભરતજીએ બાહુબલીજી પર ક્રોધમાં આવી ચક્ર છોડયું તે વખતે ?
*
1 point
અનંતાનુંબંધ કરનાર મિથ્યાત્વનો અભાવ છે
અનંતાનુંબંધ કરનાર મિથ્યાત્વનો સદ્-ભાવ છે
૨૦. બાહ્યમાં વધુ પ્રમાણમાં સંયોગરૂપ સામગ્રી હોય તે બંધનું કારણ છે?
*
1 point
હા, પુણ્ય ઉદયમાં જોવા મળતી સામગ્રી બંધનું કારણ છે
ના, પુણ્ય ઉદયમાં જોવા મળતી સામગ્રી બંધનું કારણ નથી, તેમાં એકત્વબુધ્ધિ બંધનું કારણ છે
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report