શિક્ષક મિત્રો,
અહીં તમને સમગ્ર વર્ગના મૂલ્યાંકનનું ફોર્મ આપેલું છે. તેમાં દરેક અધ્યયન નિષ્પત્તિ માટે ત્રણ માહિતી આપવાની છે. જે તમે મૂલ્યાંકન પત્રકમાં લખેલ છે જ.
જો કોઈ પણ અધ્યયન નિષ્પતિ માં કોઈપણ એક મૂલ્યાંકન એટલે કે ખરું, પ્રશ્નાર્થ, કે ચોકડી માં તમારા વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી ન હોય તો "0" મૂકો. પણ ખાલી જગ્યા છોડશો નહીં.
જો અધ્યયન નિષ્પત્તિમાં "લાગુ પડતું નથી" વિકલ્પ પસંદ કરવાનો થાય તો જવાબમાં ૯૯૯ લખવું.