શ્રી સદરપુર પ્રાથમિક શાળા ,તા.ડીસા ,જિ.બનાસકાંઠા TEACHER'S DAY QUIZ-227
TEACHER'S DAY QUIZ-227
તા. 04/09/2021

નમસ્કાર આજની દિન વિશેષ કવિઝ ટીચર્સ'ડે  વિષય પર આધારીત છે. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.શિક્ષકનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. સફળતા માટેનું પહેલું પગલું એ ગુરુ છે જેના દ્વારા આપણે જીવનમાં આગળ વધીએ છીએ. 5 સપ્ટેમ્બર દર વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.દરેક  મિત્રો આ કવિઝ આપી પોતાનાં શિક્ષક દિનને લગતા  જ્ઞાન નો વધારો કરે  એવી અપેક્ષા સહ રજૂ કરું છું .  આ કવિઝમાં કુલ 10 પશ્નો છે . પ્રત્યેક પ્રશ્ન કુલ 10 ગુણનો રહેશે  કવિઝમાં 60% ગુણ ઉપર  મેળવનારને સબમિટ કર્યા બાદ. પ્રથમ 100 ભાગ લેનાર વ્યકિતને ઇ- સર્ટીફીકેટ મેઈલ દ્વારા તરત જ મળી જશે .

 Developed by :-

શ્રી રાહુલકુમાર .કે. મોદી
શ્રી સદરપુર પ્રાથમિક શાળા ,તા.ડીસા,જિ.બનાસકાંઠા
આભાર

રોજે રોજની કવિઝ  મેળવવા માટે  નીચેની  લિંક ઓપન કરી પેજ ને લાઈક કરો તથા  મુલાકાત લો
https://www.facebook.com/Rahulmodi2011/
School Name /institution name/collage name *
STATE *
District name *
Taluka Name *
5 સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધા કૃષ્ણનનો જન્મ થયો હતો. તેમનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ મહાન રાષ્ટ્રપતિએ કહ્યું કે સમગ્ર વિશ્વ એક શાળા છે જ્યાંથી કંઈક શીખવા મળે છે.સૌ કવિઝ આપનાર મિત્રોને શિક્ષક દિન નિમિતે મારા  તથા શ્રી સદરપુર પ્રાથમિક શાળા પરિવાર વતી હાર્દિક  શુભકામનાઓ  જય શિક્ષક
Name *
Mobile Number *
CH0OSE *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report