દસ લક્ષણ પર્વ - ઉત્તમ આકિંચન્ય
વિષય : પૂજય ગુરુદેવ શ્રીના ઉત્તમ આકિંચન્ય પર પ્રવચન

પૂજય ગુરુદેવ શ્રીના ધર્મના દસ લક્ષણ ઉપરના પ્રવચન વાંચીને ઉત્તર આપવા. પુસ્તક માટે એડમીન ને સંપર્ક કરવો            

By: www.jainmedialive.com

Sign in to Google to save your progress. Learn more
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)

1.      જેમને મોહ ગળી ગયો છે અને પોતાના આત્મહિતમાં સદા રત રહે છે તથા પવિત્ર _____________ને ધારણ કરનારા છે અને ગૃહાદિ છોડીને _______________ના અર્થે જેઓ તપ કરે છે એવા મુનિઓ વિરલા જ હોય છે.

*
1 point

2.      મુનિઓને શાસ્ત્રનું અગાધ જ્ઞાન હોય તેનું પણ _____________ કે અભિમાન હોતું નથી.

*
1 point

3.      ______________ ગૃહસ્થોને પણ જ્ઞાન-ચારિત્રાદિ ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રત્યે _________________ અને બહુમાન હોય છે.  

*
1 point

4.      શરીરનું અને વિકલ્પનું મમત્વ તેમને નથી અને આહાર તથા ઉપદેશાદિના વિકલ્પને તોડીને _____________ સ્વભાવમાં સ્થિત છે તેવા ઉત્તમ ______________ધર્મમાં રત મુનિઓ આ જગતમાં ધન્ય છે.

*
1 point

5.      આકિંચન્ય એટલે ______________ રહિતપણું. મમતા તે જે પરિગ્રહ છે, મમતા-રહિત વીતરાગભાવ તે ઉત્તમ ______________ છે.

*
1 point

6.      __________ના રહસ્યને જાણનારા વીતરાગી મુનિઓએ સમસ્ત પરવસ્તુઓને પોતાના ______________થી ભિન્ન જાણીને તેનો ત્યાગ કરી દીધો છે. તેથી તેમને ઉત્તમ આકિંચન્યધર્મ છે.

*
1 point

7.      _________ તો પરમાણુઓનો સંયોગ છે તેનો વિયોગ ____________ની સ્થિતિ પુરી થાય છે; પણ તેના ઉપરનું મમત્વ છોડીને નિર્મોહી ______________માં જાગૃત રહેવું તે ઉત્તમ આકિંચન્યધર્મ છે.

*
1 point

8. જયારે મુનિરાજ સમ્યક દર્શન-જ્ઞાનપૂર્વક _______________માં લીન હોય અને બહારના પદાર્થોનું લક્ષ જ ન હોય તે વખતે કોઈ બીજા આવીને તેના ઉપર વસ્ત્ર નાંખી જાય તો તે વખતે ______________ ગણાય.  

*
1 point

9.      મુનિઓ _________________ દેવામાં કોઈ ઊંચી વાતને કે મહિમાવંત ન્યાયને છુપાવતા નથી. _________________ આપવાથી તે કાંઈ ખૂટે તેમ નથી, પણ ઉલટી પોતાને જ્ઞાનસ્વભાવની ભાવના ઘૂંટતા એકદમ ખીલતું જાય છે.   

*
1 point

10.      _______________ એટલે અત્યંત નિસ્પૃહ વીતરાગતા; મુનિઓ આકાશની જેમ નિરાવલંબીવૃત્તિવાળા હોય છે. 

*
1 point

11.      મુનિદશામાં એક વખત આહાર હોય છે; તે પણ શરીરની _____________ખાતર હોતો નથી, પરંતુ ________________ના નિભાવની વૃત્તિથી હોય છે.

*
1 point

12. દેહનો સંયોગ છૂટવો એ મુનિને આધીન નથી. વસ્ત્રાદિનો રાગ છૂટી જતાં બાહ્યમાં વસ્ત્રાદિ પણ છૂટી જાય છે એવો ______________ સંબંધ છે.                   

*
1 point

13. મુનિદશામાં વિકલ્પ ઉઠે તો બહારમાં  ____________નું આલંબન હોય પરંતુ તેનો આગ્રહ હોતો નથી. વસ્ત્રાદિ રાખવાનો ભાવ તો _______________ છે અને તે મુનિઓને હોય નહિ.        

*
1 point

14. મુનિદશામાં ક્યારેક હજી ____________ આપવાની વૃત્તિ ઉઠે છે પરંતુ તેને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે ___________ પ્રાપ્ત કરવાના કામી છે એવા મુનિઓ દુર્લભ છે.     

*
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.