શ્રીવલ્લભાચાર્ય જન્મોત્સવ  માહાત્મ્ય  
Email *
૦૧. પુષ્ટિમાર્ગના પ્રવર્તક તરીકે કોણ જગ-પ્રસિદ્ધ છે? *
3 points
૦૨.  સુબોધિની ટીકા કયા ગ્રંથ પર ઉપલભ્ધ છે? *
3 points
૦૩. નીચેના માંથી કયો વાદ વલ્લભાચાર્ય સ્વીકારે છે ? *
3 points
૦૪. ભગવત્સેવા માટે બીજાના ધનનો ઉપયોગ વર્જ્ય છે માટે મહાપ્રભુજી કઈ સેવાને પ્રાધાન્ય આપે છે ? *
3 points
૦૫.  શ્રી વલ્લભાચાર્યજીનાં મતાનુસાર સમસ્યાનાં નિરાકરણમાં સર્વોપરી પ્રમાણ શું છે? *
3 points
૦૬.  ‘વલ્લભાચાર્યનાં ગ્રંથ સર્વનિર્ણય પ્રમાણે ભગવત્સેવા દંભ રહિત હોવી જોઈએ’ આ વિધાન પ્રમાણે નીચેના માંથી દંભ-પ્રવૃત્તિમાં કોનો સમાવેશ થશે નહી ? *
3 points
૦૭. ‘वृत्यर्थं नैव युञ्जीत’ કહી સર્વનિર્ણયમાં મહાપ્રભુજી કયા ગ્રંથ વિશે વાત કરી રહ્યા છે? *
3 points
૦૮. વલ્લભાચાર્યજીએ વ્યાસજીનાં બ્રહ્મસૂત્રો પર કયા ભાષ્યગ્રંથની રચના કરી છે? *
3 points
૦૯. વલ્લભાચાર્યનાં મત મુજબ પુષ્ટિમાર્ગનાં મુખ્ય ચાર ધર્મ પાસાઓ છે, તે પૈકી નીચેનાં માંથી કયો નથી? *
3 points
૧૦. વલ્લભાચાર્યે ધર્મ,અર્થ,કામ અને મોક્ષને બાલબોધમાં કયા બે ભાગમાં વર્ગીકરણ કર્યા છે? *
3 points
૧૧. પુષ્ટિમાર્ગનાં ‘વધૈયા’ તરીકે કોણ પ્રસિદ્ધ છે? *
3 points
૧૨.  શ્રી ઠાકોરજી સગુણ છે એટલે કે તેઓ છ અલૌકિક ગુણોથી યુક્ત છે. આ અલૌકિક ગુણોમાં કયો ગુણ નથી? *
3 points
૧૩. ધર્મનાં ચાર સ્તંભોમાં સોળ ગ્રંથો વિભાજીત છે. જેમાં ચોથો સ્થંભ કયો છે? *
4 points
૧૪. શ્રી યમુનાષ્ટક સ્તોત્ર કયા ધર્મ-સ્તંભ અંતર્ગત આવે છે? *
4 points
૧૫.  શ્રીમહાપ્રભુજી એ પુષ્ટિમાર્ગ શા માટે પ્રગટ કર્યો છે? *
4 points
૧૬. શ્રીવલ્લભાચાર્યજીના જીવન આધારિત ફિલ્મમાં શ્રીવલ્લભની ભૂમિકા કયા વૈષ્ણવાચાર્યએ ભજવી છે ? *
4 points
૧૭. મહાપ્રભુજીએ 'ષોડશ ગ્રંથ'ની રચના કઇ ભાષામાં કરી છે ? *
4 points
૧૮. શ્રીવલ્લભાચાર્યજીએ સર્વપ્રથમ બ્રહ્મસંંબંધ કોને  કરવ્યો હતો ?   *
4 points
૧૯. શ્રીવલ્લભાચાર્યજીએ  'મધુરાષ્ટકમ્'ની રચના ક્યરે કરી હતી ? *
4 points
૨૦. શ્રીસુબોધિનીજીના લહિયા કોણ હતા ? *
4 points
૨૧. એકજ શાસ્ત્ર તરીકે શ્રીવલ્લભાચાર્યજીએ કયા ગ્રંથને જાહેર કર્યો ? *
4 points
૨૨. પુષ્ટિમાર્ગમાં નવધાભક્તિમાંંથી કોને પ્રાધાન્ય આપ્યું છે ? *
4 points
૨૩. વૈષ્ણવને વૈકુંઠ કરતા પણ કયું ધામ વધુ પ્રિય છે ? *
4 points
૨૪. પુષ્ટિમાર્ગીય અષ્ટાક્ષર મંત્ર કયો છે ? *
4 points
૨૫. કેટલા 'સોમયાગ' બાદ મહાપ્રભુજિનું પ્રાગટ્ય થયું હતું ? *
4 points
૨૬. શ્રી વલ્લભાચાર્યે વિષ્ણુદાસ છીપાને પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત સમજાવવા કયા ગ્રંથની રચના કરી છે? *
4 points
૨૭. ગુજરાતનાં કયા જીલ્લામાં મહાપ્રભુજીની સૌથી વધારે બેઠક છે? અને કેટલી? *
4 points
૨૮. શ્રીવલ્લભાચાર્યજીનાં પિતાનું નામ જણાવો. *
4 points
૨૯. મહાપ્રભુજીવિશે લખાયેલું 'શ્રીવલ્લભચરિતમ્' મહાકાવ્ય કોણે રચ્યું છે ? *
4 points
૩૦. શ્રીવલ્લભાચાર્યના જીવનવૃત્તાંંત દર્શાવતો ગુજરાતી ગ્રંથ  'આચર્યવર્ય' કોણે રચ્યો છે ? *
4 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report