Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
એકમ :- 5. પરિવર્તનની સામાજિક-સાંસ્કૃતિક પ્રક્રિયાઓ
viralbhandari.blogspot.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ (Student name) :
*
Your answer
શાળાનું નામ( School Name ) :
*
Your answer
ધોરણ ( Std.) :
*
12 (સામાન્ય પ્રવાહ)
1.
સામાજિક પરિવર્તન એટલે શું?
*
1 point
રચના તંત્રમાં ફેરફાર
ફેશનમાં ફેરફાર
ખોરાકમાં ફેરફાર
આપેલ પૈકી એક પણ નહિ.
2.
સંસ્કૃતીના તત્વોમાં આવતું પરરિર્તન એટલે શું?
*
1 point
ભૌગોલિક પરિવર્તન
સાંસ્કૃતિક પરિવર્તન
સામાજિક પરિવર્તન
આપેલ પૈકી એક પણ નહિ.
3. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે ?
*
1 point
2
3
4
1
4. સંસ્કૃતિકરણ માટે શ્રી નિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો હતો?
*
1 point
પશ્ચિમીકરણ
ઇસ્લામીકરણ
બ્રાહ્મણીકરણ
આપેલ પૈકી એક પણ નહિ
5. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે?
*
1 point
જૂથલક્ષી
વ્યકતીગત
નિમ્નગામી
આપેલ પૈકી એક પણ નહિ
6. પશ્ચિમની વિચારસરણીના કયાં તત્વોનો ભારતમાં પ્રવેશ થયો?
*
1 point
બિનસાંપ્રદાયિક્તા
માનવતાવાદ
સમાનતાવાદ
આપેલ તમામ
7. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે?
*
1 point
વૈશ્વિકીકરણ
ઉદ્યોગીકરણ
ખાનગીકરણ
આપેલ પૈકી એક પણ નહિ
8. ઉદારીકરણમા કઈ બાબત પર ભાર મુકાય છે?
*
1 point
ઉદ્યોગ અને વેપાર
સમાજ અને સંસ્કૃતિ
માનવ કલ્યાણ
આપેલ પૈકી એક પણ નહિ
9. વિવિધ દેશોની અર્થવ્યવવસ્થા, સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રકિયા છે?
*
1 point
પશ્ચિમીકરણ
સંસ્કૃતિકરણ
વૈશ્વિકિકરણ
ઇસ્લામીકરણ
10. બોલવામા અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતના કયા પાસામાં આવતું પરિવર્તન છે?
*
1 point
ભૌતિક
અભૌતિક
સામાજિક
આપેલ પૈકી એક પણ નહિ
11. કોણે કહ્યું હતું કે નિમ્નજ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડલે બને છે?
*
1 point
ડેવિડ પોકોક
ડૉ. એમ. એમ. શ્રી નિવાસ
યોગેન્દ્ર સિંહ
આપેલ પૈકી એક પણ નહિ
12. વિવિધ ક્ષેત્રમા સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી તેને શું કહે છે?
*
1 point
ઉદારીકરણ
પશ્ચિમીકરણ
ખાનગીકરણ
વૈશ્વિકીકરણ
13. “સામાજિક રચના તંત્ર અને અને કાર્યોમાં આવતું પરરિર્તન એટલે સામાજિક પરિવર્તન એવું કોને કહ્યું?
*
1 point
કિંગ્સલેડેવિસ
મેકાઈવર અને પેજ
શ્રી નિવાસ
ગીડેન્સ
14. ઉદારીકરણ ની શરૂઆત ભારતમા કઈ સાલથી થઇ?
*
1 point
ઈ.સ. ૧૮૯૧
ઈ.સ.૧૯૯૧
ઈ.સ. ૧૯૪૭
ઈ.સ. ૧૫૯૧
15. પશ્ચિમીકરણનો ખ્યાલ શ્રીનિવાસે કયાં પુસ્તકમાં આપ્યો છે?
*
1 point
આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન
દાસ કેપીટલ
પોર્ઝીટીવફીલોસોફી
આપેલ પૈકી એક પણ નહિ
16. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો?
*
1 point
ડૉ. એમ.એમ. શ્રી નિવાસ
ઈમાઈલ દુલખિમ
રણજીત હુડા
આપેલ પૈકી એક પણ નહિ
17. સંસ્કૃતિકરણની પ્રક્રિયા કેટલા માર્ગી છે?
*
1 point
દ્વિ માર્ગી
એક માર્ગી
ત્રણ માર્ગી
આપેલ પૈકી એક પણ નહિ
18. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન શું જોવા મળે છે?
*
1 point
સહિષ્ણુતા
બિનસંપ્રદાયિકતા
સંઘર્ષ અને વિરોધ
આપેલ પૈકી એક પણ નહિ
19. સંસ્કૃતિનો ખ્યાલ કેવો છે?
*
1 point
વિશાળ
મર્યાદિત
અમર્યાદિત
આપેલ પૈકી એક પણ નહિ
20. સામાજિક પરિવર્તન શું છે?
*
1 point
આંતારક્રિયા
પ્રક્રિયા છે
ક્રિયા છે
આપેલ પૈકી એક પણ નહિ
21. ભારતમા છાપખાનાની શરૂઆત કોણે કરી હતી ?
*
1 point
બ્રિટિશરોએ
હુણોએ
પોર્ટુગિઝોએ
મુગલોએ
22. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે?
*
1 point
જટીલ પ્રક્રિયા છે
આધુનિક પ્રક્રિયા છે
સરળ પ્રક્રિયા છે
આપેલ પૈકી એક પણ નહિ
23. બજારોનું પ્રભુત્વ ક્યાં જોવા મળે છે?
*
1 point
વૈશ્વિકીકરણમાં
ખાનગીકરણમા
આપેલ પૈકી એક પણ નહિ
ઉદારીકરણમા
24. કઈ પ્રક્રિયાને કારણે ટી.વી, ચેનલ, મોબાઈલ, ઇન્ટેરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું છે?
*
1 point
ખાનગીકરણ ના લીધે
કેન્દ્રીકરણના લીધે
ઉદારીકરણ ના લીધે
આપેલ પૈકી એક પણ નહિ
25. ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી કઈ બાબતમા ઘટાડો થયો છે?
*
1 point
લોકોની ખરીદશક્તિમાં ઘટાડો થયો
રોજગારીની તકોમાં ઘટાડો થયો
અનાજના ઉત્પાદનમાં ઘટાડો થયો
આપેલ પૈકી એક પણ નહિ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report