અમને આ જાહેર કરતા આનંદ થાય છે કે આ સાહિત્ય સરિતાનું ત્રીજું વર્ષ છે. ૨૦૨૦ ના એપ્રિલ મહિનાથી વાર્ષિક ગુજરાતી સામાયિક - ‘સાહિત્ય સરિતા ’ પ્રકાશિત કરવાનું શરૂ થયું હતું . આ પગલું ભરવા પાછળના બે મુખ્ય કારણો છે:પ્રથમ, વિદ્યાર્થી લેખકને તેમની સાહિત્યિક કુશળતા માટે એક મંચ આપવું અને બીજું, આજની યુવા પેઢી આપણી સંસ્કૃતિ અને સાહિત્યનાં મૂળ સાથે સતત જોડાયેલી રહે એ માટે તેમને એક શ્રેષ્ઠ માધ્યમ પ્રદાન કરવું .
આ વર્ષે ' સાહિત્ય સરિતા ’ માં નીચે મુજબ વિભાગ રાખવામાં આવ્યા છે.
તમે તમારી કૃતિ કોઈ પણ વિભાગ માટે મોકલી શકો છો.
નવા ફોર્મ ભરીને એકથી વધારે કૃતિઓ પણ
આવકાર્ય છે.